Saturday 13 February 2016

Shree Khodaldhma Kagvad


શ્રી ખોડલધામ કાગવડ

 ભક્તિ દ્વારા એકતાની શક્તિ

ચાલો એક બનીએ, એકમેકના બનીએ

અંનતકાળ માટે થઈ રહેલું ભવ્ય અને એતિહાસિક મંદિરનું નિર્માણ


ખોડલધામ કાગવડ મંદિર  -- ફક્ત મંદિર નહીં, જીવનના હેતુની ઇમારત
શ્રી ખોડલધામ કાગવડ ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સર્જન કરવાના શુભાશયથી મા ખોડલનું ભવ્યતમ મંદિર સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-બી પર વીરપુર પાસે કાગવડ ખાતે આવેલ છે.